પંડિત દીનદયાળ આવાસ યોજના|1.2 લાખ મફત સહાય, ઓનલાઈન અરજી, પાત્રતા, ફોર્મ
પંડિત દીનદયાળ યોજના સંપૂર્ણ માહિતી ગુજરાત સરકારે ગરીબ અને આર્થિક રીતે પછાત પરિવારોને મકાન બાંધકામ માટે રૂ.1,20,000 ની નાણાકીય સહાય આપવા માટે પંડિત દીનદયાળ આવાસ યોજના શરૂ કરી છે. આ યોજના ગુજરાતમાં ઘર વિના લોકો અને જર્જરિત મકાન ધરાવતા પરિવારો માટે આશાસ્પદ ઉપાય છે.જ્યારે કોઈ પોતાનું ઘર બનાવવાનું સપનું જોય છે, ત્યારે તેમાં નાણાંની અછત એ સૌથી મોટી અડચણ … Read more