પ્રધાનમંત્રી આવાસ યોજના: AwaasPlus2024
પ્રધાનમંત્રી આવાસ યોજના: ની શરૂઆત ૨૫ -૦૬-૨૦૧૫માં પ્રધાન મંત્રી દ્ધારા ત્રણ અન્ય યોજના સહીત આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી જેનો મુખ્ય હેતુ ” બધા માટે ઘર ” આવો રાખવામાં આવ્યો હતો . આ યોજનાથી ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને દ્વારા 6/4 એ રીતે ફંડ ફાળવણી હોય છે. પ્રધાનમંત્રી આવાસ યોજના: સામાન્ય માહિતી: યોજના … Read more